07/02/2026

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા

 શું આપનું બાળક ધોરણ 8માં અભ્યાસ કરે છે?

આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે ધોરણ 8 માં અભ્યાસ કરતું હોય અને તેના ઘરની પરિસ્થિતિ સારી ના હોય અને બાળક ભણવામાં તેજસ્વી હોય!

ઉપરના પ્રશ્નોના જવાબ જો હા માં હોય તો આવા બાળકો માટે શિક્ષણ વિભાગ સુવર્ણ તક લઈને આવ્યું છે.જો આપ વધુ વિગત જાણવા માંગો છો તો નીચે આપેલ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ની લિંક ઓપન કરી શકો છો.

જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષા